Posts tagged ‘ઉદભવેલા સવાલો’
- પીરાણા-સત્પંથ વિશે ઉદભવેલા સવાલો on જાન્યુઆરી 18, 2011
હું કોઇ કટ્ટર ધાર્મિક માણસ નથી અને કોઇ વ્યક્તિ કે તેની માન્યતા કે ધર્મ કે સંપ્રદાયને નીચો દેખાડવાનો મારો કોઇ જ આશય નથી. આ લખનાર દરેક ધર્મ-સંપ્રદાયને સમાન માન અને આદરની દ્રષ્ટિએ મુલવતા જાણે છે. કોઇ જગ્યાએ રહેલી વિસંગતતાને મારી નજરે મુલવીને આપની સાથે વહેંચુ છું.
...
જે કંઇ લખુ છુ તે બની શકે તેટલી સારી ભાષામાં અને સુઝબુઝ થી લખવાનો પ્રયત્ન છે. છતાં આપ ને જરુર જણાય ત્યાં આપના યોગ્ય સુચનો પણ આવકાર્ય છે.